મગનભાઈ મોવલિયા નું નિધન સ્મરણ ના ભાગરૂપે એમની જમીન ગાયોના ઘાસ ચારા માટે 20 વર્ષ માટે અર્પણ

હિન્દ ન્યૂઝ, અમરેલી

અમરેલી જિલ્લા નું મોટા આંકડિયા ગામ નાં મોવલિયા અશોકભાઈ મગનભાઈ તેમના પિતાશ્રી મગનભાઈ નું નિધન થતા તેમના આત્માને પ્રભુ દિવ્ય શાંતિ આપે એ માટે તેમના ગામની ગૌ શાળા માં તેમના માતૃશ્રી શાંતાબેન મગનભાઈ મોવલિયા તેમના જ વરદ હસ્તે તેમની પોતાની જમીન ગાયોના ઘાસ ચારા માટે 20 વર્ષ માટે અર્પણ કરી માનવતા મેહકાવિ હતી. ગ્રામજનો વતી તથા મોવલિયા પરિવાર તરફ થી મગનભાઈ મોવલિયા ને દિવ્ય આત્મા ને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ.

રિપોર્ટર : મહેશ ચોડવડીયા, સુરત

Related posts

Leave a Comment